આવતી કાલે રવિવાર સવારે 10:00 કલાકે..શ્રી કષ્ટભંજન દેવ નો રથ વઘઇમાં..

Listen to this article

આવતી કાલે રવિવાર સવારે 10:00 કલાકે..શ્રી કષ્ટભંજન દેવ નો રથ વઘઇમાં.

શ્રી શતામૃત મહોત્સવ સાળંગપુર ધામ ના *શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ* આપણા ગામ વઘઈ માં રથ દ્વારા આવતીકાલે પધરામણી કરવા આવે છે…

આવતી કાલે સવારે 10:00 કલાકે..શ્રી કષ્ટભંજન દેવ નો રથ નો માર્ગ નીચે મુજબનો રહેશે…

સવારે 10:00 કલાકે તકલીખાડી હનુમાનજી મંદિરે સ્વાગત ત્યાં થી …
10:15 માતાજીના મંદિર…
10: 30 રેલવે સ્ટેશન રોડ… 10:45 મેઈન બજાર…
11:00 વાગે આશા નગર… 11:30 રાજેન્દ્રપુર… હનુમાનજી મંદિર રાજેન્દ્રપુર…
12:00 વાગે વઘઈ ચાર રસ્તા સર્કલ…
12:30 વાગે દોડીપાડા હનુમાનજી મંદિર…
1:00 વાગે હનુમાન ફળિયામાં હનુમાનજી મંદિર….
1:15 આરટીઓ નાકા ઉપર…
1:30 વાગે મકરધ્વજ હનુમાનજી મંદિર… ત્યાંથી
2:00 વાગે વઘઈ કિલાદ હનુમાનજી મંદિર થી રથ ને વાંસદા તરફે વિદાય આપવામાં આવશે…..

જે ભાવિક ભક્તો ને રથ ના રૂટમાં દાદા ની પોતાના ઘરે પધરામણી કરાવી હોય તો *શ્રી પંકજભાઈ પટેલ તથા શ્રી રોહિતભાઈ સુરતી* નો સંપર્ક કરે…

🚩 જય શ્રી રામ 🙏🏻🚩

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close