વલસાડ જિલ્લાની પાંચ પાલિકા દ્વારા તળાવ-નદી કિનારો, પ્રતિમા અને ગાર્ડનની સફાઈ કરાઈ

Listen to this article

સ્વચ્છ ભારત મિશન- શહેરી અંતર્ગત “૧૫મી ઑક્ટોબર થી ૧૬મી ડિસેમ્બર ૨૦૨૩” સુધી “સ્વચ્છતા હી સેવા (SHS)” કાર્યકર્મ અંતર્ગત આજ રોજ બુધવારે વલસાડ નગરપાલિકા દ્વારા મહાપુરુષોની પ્રતિમાઓની સાફ-સફાઈ કરવામાં આવી હતી. ઉમરગામ નગરપાલિકા દ્વારા કપિલેશ્વર તળાવની સાફ સફાઈ કરવામાં આવી હતી. ધરમપુર નગરપાલિકા દ્વારા મ્યુઝિયમની બહાર સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી. વાપી નગરપાલિકા દ્વારા લખમદેવ ગાર્ડન તેમજ તળાવની સાફ-સફાઈ કરવામાં આવી હતી.પારડી નગરપાલિકા દ્વારા પાર નદીની સાફ સફાઈ કરવામાં આવી હતી. આ સિવાય પારડી ચાર રસ્તા, ચંદ્રપુર, ચીવલ રોડ, દાંતી ફળિયુ, વાણિયાવાડ, ગાયત્રી સોસાયટી અને ભેંસલાપાડા વિસ્તારમાં પણ સાફ સફાઈ કરવામાં આવી હતી.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close