પારડીમાં સફાઈ કામદારોની સાથે નાગરિકો પણ સફાઈ અભિયાનમાં જોડાયા

Listen to this article

  સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પારડી નગરપાલિકા દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં ડો. બાબાસાહેબ આંબેડકર, સ્વામી વિવેકાનંદ, અને મોરારજી દેસાઈની પ્રતિમાની સફાઈ કરવામાં આવી હતી. આ સાથે જુદા જુદા વિસ્તારો જેવા કે, ચાર રસ્તા, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ચીવલ રોડ, સ્વસ્તિક પ્લાઝા, દમણીઝાંપા, સોના દર્શન અને શિવનગરમાં પણ સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું. આ કામગીરીમાં ૨૨ સફાઈ કામદારોની સાથે ૧૭ નાગરિકો પણ ઉત્સાહભેર જોડાયા હતા. આ કામગીરીમાં કુલ ૭.૩ ટન કચરાનો નિકાલ કરાયો હતો.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close