નવસારી જિલ્લામાં મહાપુરુષોની પ્રતિમાઓની સાફ સફાઇ કરાઇ

Listen to this article

નવસારી : નવસારી  જિલ્લામા સ્વચ્છતા હી સેવાઅભિયાન જન આંદોલનમા પરિણમતા વિવિધ સ્થળોએ સ્વચ્છતાના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે તેમના સ્વચ્છતા અંગેના આદર્શ વિચારોને સાર્થક કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાન હાથ ધરવામા આવ્યુ હતુ. જેને આજે દેશ અને રાજ્યભરમા બહોળા પ્રમાણમા પ્રતિસાદ મળી રહ્યો છે.

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત જિલ્લાના વિવિધ સ્થળો પર આવેલ મહા પુરુષોની પ્રતિમા અને આજુબાજુનાં વિસ્તારની સાફ સફાઇ કરવામાં આવી હતી જેમાં ખેરગામ મુખ્ય વિસ્તાર ખાતે આવેલ બિરસામુંડા પ્રતિમા4 વાંસદા તાલુકાનાં સંગીતકાર જયકિશનની પ્રતિમાની સ્વચ્છતા અભિયાન હેઠળ સાફસફાઇ કરવામાં આવેલ છે.

જિલ્લાના  મુખ્ય સ્થળો પર આવેલ મહાપુરુષોની પ્રતિમાઓ તેમજ શહીદ સ્મારકોની સફાઇ હાથ ધરવામા આવી હતી. આહવા ગ્રામ પંચાયતના યુવાઓ તેમજ ગ્રામજનો દ્વારા સ્વૈચ્છિક રીતે સ્વચ્છતા અભિયાનમા જોડાઇ પ્રતિમાઓ4 સ્મારકો તેમજ તેની આસપાસની જગ્યાઓની સફાઇ હાથ ધરી પ્રજાજનોમાં દૈનિક જીવનમાં  સ્વચ્છતા કેળવવાની આહલેક જગાવવામાંઆવી હતી.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close